
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા કામરેજના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટ
સુરત:ગુરૂવાર: સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.

સ્કૂલ યુનિફોર્મ, શૂઝ-મોજાં અને સ્કૂલ બેગનો મુદ્દો ફરીથી ઉછળ્યો..
ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો
જે એજન્સીઓને યોગ્ય કામગીરી નહીં કરતા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી કામ સોંપવામાં આવ્યું
સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ ચણા, લાડુ અને વેફર વેચતી કંપનીને આપવામાં આવ્યો : રાકેશ હિરપરા
ગણવેશથી લઈને શાળાના મેદાનની સફાઈ સુધીના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શાસક પક્ષને પરસેવો છૂટી ગયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, શાળા ગણવેશ, બુટ – મોજાં અને સ્કુલ બેગ સહિતની રૂ.25 કરોડથી વધુની દરખાસ્તો મંજુરી માટે રજૂ કરી હતી. વિરોધ વચ્ચે બહુમતી સાથે તમામ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ અનેક મુદ્દે સવાલો ઉઠાવીને શાસક પક્ષને ઘેર્યો હતો. ખાસ કરીને શાસક પક્ષ પર વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટલીક હકીકતો રજૂ કરતી વખતે ટેન્ડરના નિયમો અને શરતો મુજબના દસ્તાવેજો રજૂ કર્યા ન હોવા છતાં એજન્સીનું ટેન્ડર કેવી રીતે ખોલવામાં આવ્યું? જે એજન્સીને સંતોષકારક કામ ન કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો તે જ એજન્સીને ફરીથી ટેન્ડર કેમ સોંપવામાં આવ્યા? વગેરે વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવતા સભામાં હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષના સભ્યોને આક્ષેપોનો બચાવ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, સભ્યો યશોધર દેસાઈ, અનુરાગ કોઠારી, શુભમ ઉપાધ્યાય અને સંજય પાટીલે સ્પષ્ટતા કરી કે વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.
- જે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તેને કરોડોના ટેન્ડર સોંપાયું!
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ સત્તાધારી પક્ષ એજન્સીઓના હિતમાં કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે કંપનીને સ્કૂલ બેગ માટે રૂ. 5.95 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને અગાઉ શાસક પક્ષના સભ્ય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી હોવાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું અને તે સમયે માત્ર રૂ. 31 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ જ એજન્સીને હવે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિરપરાએ એમ પણ જણાવ્યું હતું કે હેક્સાકોર્પ કંપની કે જેને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમે ઈન્ટરનેટના માધ્યમથી તે કંપની વિશે માહિતી એકઠી કરી ખબર પડી કે આ કંપની લાડુ, ચિક્કી, વેફર વગેરે બનાવે છે. તેવી જ રીતે શાળાઓમાં મેદાનોની સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલ ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કામ યોગ્ય રીતે ન થવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવાથી અનેક સવાલો ઉભા થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોના આર્થિક શોષણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
- વિદ્યાર્થીઓના હિતને બદલે એજન્સીઓ પર વિપક્ષનું વધુ ધ્યાનઃ શુભમ ઉપાધ્યાય
ખરીદ સમિતિના અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા સાયકલથી માંડીને ગણવેશ અને સ્કૂલ બેગ સુધીની દરેક વસ્તુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ સાચી હકીકત એ છે કે ગણવેશ માટેના ટેન્ડરમાં કોઈ ગેરરીતિ નથી થઈ. રિ-ટેન્ડરિંગ બાદ એલ-1 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. માહિતીના અભાવે વિપક્ષ પોતાની અજ્ઞાનતા બતાવી રહ્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારવાને બદલે એજન્સીઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જ્યારે આ વખતે ભાજપે વિદ્યાર્થીઓના હિતમાં તમામ બાળકોને બે ગણવેશ, એક રમતગમતનો ગણવેશ અને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિપક્ષે તેની પ્રશંસા કરવી જોઈએ.
- ટેન્ડરના કામ સામે વિરોધ કરવાનો વિપક્ષનો સ્વભાવ બની ગયો છે : અનુરાગ કોઠારી
ટેન્ડરીંગ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષના જવાબમાં સભ્ય અનુરાગ કોઠારીએ જણાવ્યું હતું કે વિપક્ષને ટેન્ડર પ્રક્રિયાની કોઈ જાણકારી નથી. પહેલા તેઓએ આ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને સાયકલ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં વિપક્ષ માત્ર વિરોધ જ કરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પણ કામનું ટેન્ડર આવે ત્યારે વિરોધ કરવાની વિપક્ષની આદત બની ગઈ છે. અને આ ટેન્ડરો કોને આપવામાં આવે છે અને કેમ આપવામાં આવે છે ફક્ત તેનામાં જ ઇન્ટરેસ્ટ દેખાતો હોય છે.

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈ માં યોજ્યો દીકરા – દિકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન મેગા સેમિનાર By Life Line United Foundation
લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન – સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલ ના સમય માં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્ય ને સેવાના ભાવ થી નવી પધ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતા થી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરત થી કાર્ય થઈ રહ્યું છે લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈ માં કર્યો એંગેજમેન્ટ મેગા સેમિનાર તા – 27/2/24 મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ( Al Khoory Sky Garden Hotel Dubai ) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરી ઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે.
દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી તેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જ વિદેશો માં પણ સંસ્થાના સેવાકાર્ય ને પ્રોત્સાહન મળી રહ્યું છે.
સંસ્થા ના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખશ્રી નીતાબેન નારિયા એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમો યું.કે. ખાતે સેમીનાર કરવા જઈ રહ્યાં છીએ ગર્વની લાગણી અનુભવીએ છીએ.

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો
KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,
22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ
સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.
માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું, IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.
- નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે
કેપી ગ્રીન એન્જિનયરિંગ લિ.ના વ્હોલ ટાઈમ ડિરેક્ટર મોઈનુલ કડવાએ કહ્યું હતું, કંપની ભરૂચ જિલ્લાના માતર ગામમાં એક વિશાળ ફેક્ટરી નિર્માણ કરી રહી છે. તેમાં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડ છે. ઓફર મારફત એકત્ર થનારી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. હાલ ડભાસા સ્થિત 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી ફેક્ટરીમાં વાર્ષિક 53,000 મેટ્રીક ટન છે, તે નવા એકમ માતરમાં વાર્ષિક 294,000 મેટ્રીક ટનની ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા વધારવાની યોજના છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપની પાસે આશરે રૂ. 233.91 કરોડની કુલ ઓર્ડર બુક મૂલ્ય સાથે 69 પ્રોજેક્ટ્સ છે.
– ઈન હાઉસ ફેસિલિટી:
વર્ષ 2001 માં સ્થપાયેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ કંપની હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. વધુમાં, તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસિસ (FRT) ઓફર કરે છે. સાથે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને સપોર્ટિંગ ફેબ્રિકેશન સોલાર એમએમએસ સ્ટ્રક્ચર, વિન્ડ લેટિસ ટાવર, ટ્રાન્સમિશન ટાવર, પોલનું પણ નિર્માણ કરે છે. કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 Kw અને 220 Kw સુધીની જરૂરિયાતો પૂરી કરે છે.
– કંપનીનું નાણાંકિય મેનેજમેન્ટ:
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિએ નાણાકીય વર્ષ FY23માં રૂ. 12.40 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડથી વધીને નફામાં 2.73 ગણો જેટલો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 114.21 કરોડ થઈ છે, જે 47% નો વધારો દર્શાવે છે. આનું મુખ્ય કારણ ઉત્પાદનો અને સેવાઓના વેચાણમાંથી આવકમાં વધારો છે. કંપનીએ સપ્ટેમ્બર-2023 સુધી માત્ર 6 મહિનામાં નાણાકીય વર્ષ 2022-23ની લગભગ સમાન આવક અને PAT હાંસલ કરી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, ઑપરેશન સંચાલનમાંથી આવક રૂ. 103.93 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 11.27 કરોડ હતો.

सिटी एनसीपीए- आदि अनंत के साथ एनसीपीए मुंबई, देश की राजधानी में कदम रखने के लिए तैयार है
इस फेस्टिवल में झाकीर हुसैन, कला रामनाथ और जयंती कुमरेश जैसे दिग्गज कलाकार शामिल होंगे और मामे खान के साथ 47 लोक कलाकार एक से बढ़कर एक प्रस्तुतियाँ देंगे
दिल्ली, जनवरी 2024: मुंबई में तीन कॉन्सर्ट्स की शानदार सफलता के बाद, देश का प्रमुख कला और सांस्कृतिक केंद्र, नेशनल सेंटर फॉर द परफॉर्मिंग आर्ट्स (एनसीपीए), मुंबई, अपने वार्षिक म्यूजिक फेस्टिवल- आदि अनंत के दो प्रतिष्ठित कॉन्सर्ट्स प्रस्तुत करने के लिए दिल्ली का दौरा करेगा। भारतीय संगीत के दिग्गजों के साथ उच्च क्षमता वाले कॉन्सर्ट्स का आयोजन करने का इसका शानदार इतिहास रहा है। ऐसे में, सिटी-एनसीपीए आदि अनंत उत्सव का 13वाँ संस्करण गुरु-शिष्य परंपरा और भारत की समृद्ध संगीत परंपराओं की जीवंतता का जश्न मनाने का प्रयास करता है। इसमें विभिन्न पीढ़ियों के कलाकार शास्त्रीय और उपशास्त्रीय से लेकर लोक और लाइट क्लासिकल म्यूजिक की शैलियों में प्रस्तुति देंगे और सामूहिक रूप से भारतीय संगीत परंपराओं की विस्तृत विभिन्नता को परिभाषित करेंगे।
पहले कॉन्सर्ट का आयोजन 27 जनवरी को होगा, जिसमें मामे खान 47 लोक कलाकारों के साथ प्रस्तुति देंगे, जिसमें मांगनियार समुदाय के गायकों और वाद्ययंत्र वादकों का एक ऑर्केस्ट्रा शामिल होगा। यह शाम पश्चिमी राजस्थान के जीवंत लोक संगीत का अनुभव देने का वादा करती है। 28 तारीख को ‘त्रिवेणी’ नामक एक अनूठी प्रस्तुति होगी, जिसमें झाकीर हुसैन (तबला), कला रामनाथ (वायलिन) और जयंती कुमरेश (सरस्वती वीणा) शामिल होंगे। इस कार्यक्रम का संकलन भारत में तीन पवित्र नदियों के मिलन के पौराणिक स्थल पर आधारित है। यह नाम उपयुक्त रूप से तीनों कलाकारों की परंपराओं के संगम का प्रतिनिधित्व करता है।
दिल्ली में एनसीपीए फेस्टिवल के आयोजन पर बात करते हुए, डॉ. सुवर्णलता राव, भारतीय संगीत की प्रोग्रामिंग प्रमुख ने कहा, “आदि अनंत फेस्टिवल देश की समृद्ध कला, संस्कृति और विरासत को बनाए रखने के लिए एनसीपीए के प्रयासों का प्रतिनिधित्व करता है और हमें एक बार फिर अपनी प्रस्तुति दिल्ली में लाकर खुशी हो रही है। सिटी इंडिया के साथ साझेदारी करना हमारे लिए गर्व का विषय है। हमारे देश की परंपराओं और संस्कृति को संरक्षित करने, स्थापित और उभरती प्रतिभाओं को बढ़ावा देने और भारतीय संगीत के लिए आदि अनंत और गुरु-शिष्य कार्यक्रम जैसे अद्वितीय सहयोग के माध्यम से संगीत शिक्षा को सक्षम करने के लिए हमारे जुनून और प्रतिबद्धता को साझा करना बहुत खुशी की बात है। हम मानते हैं कि कला और संस्कृति किसी देश के समुदाय के आंतरिक स्तंभ हैं, और हमें पूरी उम्मीद है कि दिल्ली के दर्शक भारतीय संगीत परंपरा को बढ़ावा देने और इन कॉन्सर्ट्स के माध्यम से भावी पीढ़ियों को पोषित करने के हमारे सामूहिक प्रयासों में शामिल होंगे।”
दोनों शोज़ का मंचन जोरावर ऑडिटोरियम, मानेकशॉ सेंटर, नई दिल्ली में शाम 6:30 बजे किया जाएगा।
टिकट्स बुकमायशो पर उपलब्ध हैं।

सेल्स कौशल के विकास के गुर सीखने वालों के लिए यथार्थ किताब साबित होगी “बेचने की कला”
विभिन्न नेशनल इंटरनेशनल कंपनी में सेल्स का 15 वर्षो का अनुभव रखने वाले पुष्पेश सिंह ने किताब में अपने अनुभव के निचोड़ को पाठकों के समक्ष रखा है
– नेशनल और मल्टी नेशनल कंपनियों में सेल्स का लंबा अनुभव रखने वाले पुष्पेश सिंह लिखित पुस्तक ‘बेचने की कला’ उन व्यक्तियों के लिए एक अनिवार्य पुस्तक कहा जा सकता है, जो अपने सेल्स कौशल को बढ़ाने के लिए इच्छुक हैं।
याहू, ज़ी, एनडीटीवी, लिंक्डइन और गूगल जैसी प्रतिष्ठित कंपनियों में 15 से अधिक वर्षों के अनुभव के साथ एक अनुभवी सेल्स पेशेवर पुष्पेश सिंह द्वारा लिखित यह पुस्तक एक सफल सेल्स करियर बनाने के लिए अमूल्य अंतर्दृष्टि और रणनीति प्रदान करती है। यह पुस्तक सेल्स के स्पेक्ट्रम को कवर करती है, एक मजबूत कार्य नीति विकसित करने से लेकर अनुनय की जटिलताओं पर महारत हासिल करने तक के गुर इसमें दर्शाए गए हैं। विशेष रूप से यह पुस्तक केवल वित्तीय लाभ की खोज से परे है, जो किसी के काम में व्यक्तिगत संतुष्टि खोजने पर ध्यान केन्द्रित करते हुए दूसरों को उनकी सफलता में सहायता करती है। चाहे आप सेल्स के क्षेत्र में एक नौसिखिए हों या अपने करियर को ऊपर उठाने वाले एक महत्वाकांक्षी पेशेवर हों, ‘आर्ट ऑफ सेल्स’ ज्ञान का खजाना है, जो आपको अपने क्षेत्र में उत्कृष्टता प्राप्त करने के लिए सशक्त बनाएगी, इसलिए सेल्स के सभी उत्साही प्रोफेशनल्स को यह पुस्तक अवश्य पढ़नी चाहिए।
– लेखक पुष्पेश सिंह के बारे में :-
पुष्पेश सिंह एक पूर्ण करियर और जीवन प्राप्त करने में सहायक होने के लिए समर्पित एक प्रमुख सेल्स पेशेवर, मेंटर, और कोच हैं। भारत के उत्तर प्रदेश के मुरादाबाद नाम छोटे शहर से, पुष्पेश ने अपने करियर की शुरुआत Ceasefire में फायर सेफ्टी सिलेंडर्स बेचकर की। एक कम प्रसिद्ध कॉलेज से स्नातक करने के बावजूद, उन्होंने LinkedIn, Yahoo, और वर्तमान में कैनेडा के टोरॉन्टो में Google जैसे प्रतिष्ठित ब्रांड के लिए काम किया। पुष्पेश की पेशेवर विकास के प्रति समर्पण उनके टॉप संस्थानों जैसे MIT-Sloan और IIM-Bangalore से पाठ्यक्रम और प्रमाणपत्रों के पूरा किए जाने से स्पष्ट होता है, जो उन्हें एक उच्च उत्पादक और सफल पेशेवर बनाता है।

ज्योतिषी श्याम लाल जोशी: उत्कृष्टता की विरासत के साथ ज्योतिष में एक विश्वसनीय नाम
ज्योतिषी श्याम लाल जोशी ज्योतिष में ज्ञान और समाधान के प्रतीक हैं, जहां विश्वास और विश्वसनीयता सर्वोपरि है। 35 वर्षों से अधिक के अनुभव के साथ, उन्होंने एक अनुभवी ज्योतिषी के रूप में अपनी पहचान बनाई है, जो जीवन की जटिल चुनौतियों का समाधान करने के लिए कई प्रकार की सेवाएं प्रदान करते हैं।
अपनी अद्वितीय विशेषज्ञता के लिए प्रसिद्ध, ज्योतिषी श्याम लाल जोशी ने क्षेत्र में अपने असाधारण योगदान के लिए अंतरराष्ट्रीय मान्यता और कई प्रशंसाएँ अर्जित की हैं।
अनूठी सेवाओं का अनावरण:
ज्योतिषी श्याम लाल जोशी विविध सेवाओं में माहिर हैं, जिनमें से प्रत्येक को सबसे जटिल जीवन स्थितियों को हल करने के लिए सावधानीपूर्वक डिज़ाइन किया गया है। यहां कुछ असाधारण सेवाएं दी गई हैं जो उन्हें अलग बनाती हैं।
- प्रेम संबंध मुद्दे
- प्रेम विवाह समाधान
- पूर्व प्यार वापस पाएं
- तलाक की समस्या
- पति पत्नी विवाद
- विवाहेतर संबंध
- पारिवारिक समस्या
- व्यक्तिगत मुद्दे
विशिष्टता के तीन स्तंभ:
1) 35+ वर्षों का अनुभव:
तीन दशकों से अधिक के अनुभव के साथ, ज्योतिषी श्याम लाल जोशी हर परामर्श में ज्ञान और विशेषज्ञता लाते हैं, जिससे ज्योतिषीय बारीकियों की गहरी समझ सुनिश्चित होती है।
2) दूरस्थ समाधान:
ज्योतिषी श्याम लाल जोशी पहुंच और सुविधा के प्रति प्रतिबद्धता दिखाते हुए, घर बैठे हर समस्या का समाधान प्रदान करते हैं।
3) अंतर्राष्ट्रीय पुरस्कार विजेता:
2017 में भारत भूषण पुरस्कार जैसे प्रतिष्ठित पुरस्कार प्राप्तकर्ता और लगातार सर्वश्रेष्ठ ज्योतिषी से सम्मानित
2019 से 2023 तक, ज्योतिषी श्याम लाल जोशी की अंतरराष्ट्रीय प्रशंसा इस क्षेत्र में उनकी उत्कृष्टता को रेखांकित करती है। मान्यताएँ और सम्मान:
भारत भूषण पुरस्कार विजेता 2017
वर्ष 2019 का सर्वश्रेष्ठ ज्योतिषी
वर्ष 2021 का सर्वश्रेष्ठ ज्योतिषी(
वर्ष 2022 का सर्वश्रेष्ठ ज्योतिषी
वर्ष 2023 का सर्वश्रेष्ठ ज्योतिषी
ज्योतिष से परे: बदलाव लाना:
ज्योतिषी श्याम लाल जोशी की अपनी कला के प्रति प्रतिबद्धता केवल सकारात्मक प्रभाव डालने के उनके समर्पण से मेल खाती है। मिडडे ने उनके सराहनीय कार्य को मान्यता दी है, जिससे ज्योतिष में एक विश्वसनीय और परोपकारी व्यक्ति के रूप में उनकी प्रतिष्ठा और मजबूत हुई है।
24/7 उपलब्धता और 1.5 लाख संतुष्ट ग्राहक:
ज्योतिषी श्याम लाल जोशी चौबीसों घंटे सेवाएं प्रदान करने में गर्व महसूस करते हैं, यह सुनिश्चित करते हुए कि मार्गदर्शन चाहने वाले व्यक्तियों को जब भी जरूरत हो सहायता मिल सके। 1.5 लाख संतुष्ट ग्राहकों के साथ, उनका ट्रैक रिकॉर्ड उनकी भविष्यवाणियों और समाधानों की प्रभावशीलता के बारे में बहुत कुछ बताता है।
ज्योतिषी श्याम लाल जोशी के साथ भविष्य की खासियत को अपनाएं:
ज्योतिष में अपने रॉकेट और विशिष्ट कौशल के प्रमाण के रूप में, ज्योतिषी श्याम लाल जोशी के जीवन की झलक से एक मार्गदर्शक बने हुए हैं। 100% रिफाइंड भविष्यवाणियों और व्यक्तिगत समाधानों के लिए, https://astrologershyamlaljoshi.com/ पर ज्योतिषी श्याम लाल जोशी से जुड़ें और एक और अधिक समृद्ध भविष्यवाणियों की ओर यात्रा शुरू करें।
Contacts: 95492 00958

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર
30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ
સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
રામ મંદિરના ઉદ્ઘાટન સાથે ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાના મહત્ત્વપૂર્ણ પ્રસંગને યાદગાર બનાવવા માટે 22 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવેલી વિશેષ ઓફરના જાહેરાતના કલાકોમાં 85 જેટલા મુલાકાતીઓ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ગ્રૂપે 30- દિવસીય આ અભિયાનના પ્રથમ દિવસે જ 15 ફ્લેટ માટે બુકિંગ પણ મેળવ્યા હતા.
ગ્રીન ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અલ્પેશ કોટડિયાએ જણાવ્યું હતું કે, “અમારી વિશિષ્ટ યોજનાને આટલો સકારાત્મક પ્રતિસાદ જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. તે ઘર ખરીદનારાઓનો ગ્રીન ગ્રૂપમાં વિશ્વાસ દર્શાવે છે. રામ મંદિરના અભિષેકનો ઐતિહાસિક પ્રસંગ ભગવાન રામના લાખો ભક્તો માટે 500 વર્ષથી વધુની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે, આ ઑફર એ પ્રસંગની ઉજવણી કરવાનો અમારો પ્રયાસ છે અને ગ્રાહકોને વિશિષ્ટ લાભો સાથે તેમના સપનાના ઘરની ઇન્તજારનો અંત લાવવાની તક પૂરી પાડે છે.”
સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં વૈભવી 3BHK પ્રીમિયમ ફ્લેટોનો સમાવેશ થાય છે, જે 100% વાસ્તુ અનુરૂપ છે. આ પ્રોજેક્ટ સુરત એરપોર્ટથી માત્ર 6 કિમી અને વિશ્વની સૌથી મોટી ઓફીસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સથી માત્ર 2.5 કિમી દૂર સ્થિત છે, પ્રોજેક્ટની આસપાસ ઘણી શાળાઓ અને કોલેજો આવેલી છે.
રેડી- ટુ- મૂવ- ઇન એપાર્ટમેન્ટ્સ સાથેનો સ્વપ્નભૂમિ પ્રોજેક્ટ બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, બાળકોનો રમતનો વિસ્તાર, બેન્ક્વેટ હોલ, રોમન શૈલીની લાઉન્જ, શિવ મંદિર, જૈન મંદિર, સ્ટીમ અને સૌના, જેકુઝી, જોગિંગ ટ્રેક, યોગ અને એરોબિક્સ સ્થળ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ગાર્ડન, ક્રિકેટ પિચ અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.
ઘર ખરીદવા માટે ઉત્સુક લોકો સ્વપ્નભૂમિમાં તેમના સપનાનું ઘર ખરીદવા માટે મર્યાદિત સમયની વિશેષ ઓફરનો લાભ લઈ ઘર ખરીદીના પ્રસંગને પણ યાદગાર બનાવી શકે છે.

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર થયું હતું અને શહેર તેનું સાક્ષી બન્યું હતું.
આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. તે પહેલાં રામલલ્લાની મૂર્તિ ઉપર દૂધનો અભિષેક કરવા સહિત ઘણી વિધિ કરાઇ હતી.
આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ 16 જાન્યુઆરીએથી શરૂ થયો હતો તથા આજે 12.15થી 12.45 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી, જે પ્રસંગે ટોચના રાજકારણીઓ, ફિલ્મ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાઇ હતી. મૂર્તિની સામે અરિસો મૂકાયો હતો તથા તેની આંખો ઉપર કાજલ લગાવવામાં આવ્યું હતું.
પ્રભુ શ્રીરામ અને તેમના ઉપદેશોના પ્રસારમાં જીવનના 64 વર્ષ સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વભરમાં 930 રામકથા યોજી છે તથા આ શુભ સમારોહમાં એકતા, શાંતિ અને ભક્તિનો સંદેશ લઇને આવ્યાં હતાં.
આ પવિત્ર સમારોહનો હિસ્સો બનવા બદલ પૂજ્ય બાપૂએ ખુશી અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પ્રભુ શ્રીરામના પ્રતીક એવાં પ્રેમ, કરૂણા અને ધર્મના ગુણો ઉપર ભાર મૂક્યો હતો.
આ પહેલાં મોરારી બાપૂએ કહ્યું હતું કે તેઓ શ્રી ચિત્રકૂટધામ તલગજરડા અને વિશ્વભરમાં રામકથાના શ્રોતાઓના પ્રતિનિધિ તરીકે રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.
પૂજ્ય મોરારી બાપૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એક શુભ શરૂઆત છે અને તેઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે છે, જે વિશ્વ માટે માર્ગદર્શન બની રહેશે. તેમણે આ પવિત્ર કાર્યક્રમને વિશ્વ માટે ત્રેતા યુગના અગ્રદૂત તરીકે વર્ણવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે પૂજ્ય બાપૂએ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં રામકથા પૂર્ણ કર્યાં બાદ રવિવાર બપોરે અયોધ્યા પહોંચ્યાં હતાં. રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરનાર સંગઠન રામ જન્મભૂમિ ન્યાસના આમંત્રણ ઉપર તેઓ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અયોધ્યામાં આગામી રામકથામાં માનસ રામ મંદિર વિશે વાત કરશે.

IndianJadiBooti.com के प्रीमियम शिलाजीत के साथ प्रकृति की शक्ति को उजागर करें
आयुर्वेदिक कल्याण में, IndianJadiBooti.com प्रामाणिकता के प्रतीक के रूप में खड़ा है, जो एक अद्वितीय और अद्वितीय उत्पाद – शिलाजीत की पेशकश करता है। अपनी असाधारण गुणवत्ता और कई लाभों के लिए प्रसिद्ध, IndianJadiBooti.com 100% शुद्ध कच्ची जड़ी-बूटियों का एक विश्वसनीय आपूर्तिकर्ता होने पर गर्व करता है, विशेष रूप से शक्तिशाली शिलाजीत पर जोर देता है।
IndianJadiBooti.com के शिलाजीत को चुनने के तीन विशिष्ट कारण:
अभूतपूर्व फुल्विक एसिड सामग्री:
IndianJadiBooti.com के शिलाजीत के मूल में फुल्विक एसिड की असाधारण सांद्रता है, जो 56% तक है। यह आवश्यक घटक जड़ी-बूटी की प्रभावकारिता में महत्वपूर्ण योगदान देता है, जिससे यह समग्र कल्याण के लिए एक पावरहाउस बन जाता है।
एनएबीएल और एफएसएसएआई प्रमाणन:
IndianJadiBooti.com पारदर्शिता को गंभीरता से लेता है। शिलाजीत की प्रत्येक डिलीवरी के साथ, ग्राहकों को एनएबीएल (परीक्षण और अंशांकन प्रयोगशालाओं के लिए राष्ट्रीय प्रत्यायन बोर्ड) और एफएसएसएआई (भारतीय खाद्य सुरक्षा और मानक प्राधिकरण) से प्रमाणित प्रयोगशाला रिपोर्ट प्राप्त होती है। यह गुणवत्ता आश्वासन प्रतिबद्धता सुनिश्चित करती है कि ग्राहकों को प्रत्येक ऑर्डर के साथ वास्तविक, मिलावट रहित शिलाजीत प्राप्त हो।
ताकत, शक्ति, सहनशक्ति:
IndianJadiBooti.com का शिलाजीत सिर्फ एक उत्पाद नहीं है; यह बढ़ी हुई शक्ति, शक्ति और सहनशक्ति के लिए उत्प्रेरक है। इस प्राकृतिक पूरक को जीवन शक्ति बढ़ाने की क्षमता के लिए सदियों से सम्मानित किया गया है, जिससे यह आधुनिक जीवनशैली के लिए एक मूल्यवान अतिरिक्त बन गया है।
शुद्धता और उत्कृष्टता के प्रति प्रतिबद्धता:
IndianJadiBooti.com सिर्फ एक आपूर्तिकर्ता नहीं है; यह आयुर्वेद की प्राचीन परंपरा का संरक्षक है। कंपनी विभिन्न रूपों – क्रूड, पाउडर और एक्सट्रैक्ट में 100% शुद्ध कच्ची जड़ी-बूटियाँ वितरित करने पर गर्व करती है। ये जड़ी-बूटियाँ विश्वसनीय किसानों और विक्रेताओं से प्राप्त की जाती हैं, जो शुद्धता, लंबी शेल्फ लाइफ और उत्कृष्ट औषधीय मूल्य सुनिश्चित करती हैं।
गुणवत्ता के प्रति कंपनी का समर्पण उसके परिचालन के हर पहलू तक फैला हुआ है। उच्च योग्य पेशेवरों की एक टीम कच्चे माल की सोर्सिंग से लेकर प्रसंस्करण और शिपमेंट तक पूरी प्रक्रिया की देखरेख करती है। यह सावधानीपूर्वक दृष्टिकोण गारंटी देता है कि ग्राहकों को उच्चतम मानकों के उत्पाद प्राप्त होंगे।
प्रकृति की उदारता को अपनाना:
IndianJadiBooti.com का लोकाचार जड़ी-बूटियों को उनके सबसे प्राकृतिक रूप में उपलब्ध कराने के इर्द-गिर्द घूमता है। कोई ट्रांस-वसा, गैर-जीएमओ, खाना पकाने के तेल, रसायन, संरक्षक, रंग या स्वाद नहीं – केवल शुद्ध, मिलावट रहित अच्छाई, जैसा कि प्रकृति की मंशा है। जड़ी-बूटियों को उनके प्राकृतिक गुणों को संरक्षित करने के लिए पारंपरिक और आधुनिक तरीकों का उपयोग करके संसाधित किया जाता है, जिससे एक ऐसा उत्पाद सुनिश्चित होता है जो आकर्षक, पोषक तत्वों से भरपूर और प्रामाणिक स्वाद वाला हो।
जालसाज़ों से सावधान रहें – IndianJadiBooti.com चुनें:
IndianJadiBooti.com अपने वास्तविक उत्पादों पर गर्व करता है, और ग्राहकों को नकली विकल्पों से बचाने के लिए, सभी वस्तुएँ IndianJadiBooti – ब्रांडेड पैकेजिंग में आती हैं। कंपनी की कोई सहायक कंपनी नहीं है, जो बिना किसी समझौते के गुणवत्ता के प्रति प्रतिबद्धता पर जोर देती है।
अंत में, IndianJadiBooti.com आपको अपने प्रीमियम शिलाजीत के माध्यम से प्रकृति की परिवर्तनकारी शक्ति का अनुभव करने के लिए आमंत्रित करता है। ऐसे ब्रांड के साथ कल्याण के लिए समग्र दृष्टिकोण अपनाएं जो उत्कृष्टता, शुद्धता और प्रामाणिकता प्रदान करता है। IndianJadiBooti.com को एक बार आज़माएं, और आप प्रकृति के उपहार के बेजोड़ लाभों में डूब जाएंगे।