અમિત પાટીલ. સુરત. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ પાંડેસરા ખાતે આવેલા મરાઠા નગર ખાતે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર ની શરૂઆત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી અને પુષ્પહાર અર્પણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે મરાઠી કુનબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ રાહુલ પાટીલ તથા અન્ય પદાધિકારી મુકેશ પાટીલ , આબા પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Posts
- સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા
- K2 બ્યુટી બારના MOM’S TOUCH ઓર્ગેનિક સાબુ નું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર
- સુરત –(N.D.L.) નવદીપ વિદ્યાલય, ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ, લીટલ મિલેનિયમ, ગુ. હા. બોર્ડ, પાંડેસરા, નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
- વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસ્ટેરિયન્સ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો ગણતંત્ર દિવસ
- શારદા વિદ્યામંદિરમાં ફન ફેરનું આયોજન, વિધાર્થીઓ માટે બન્યો અભ્યાસ સાથે આનંદ અને શીખવાનો ઉત્સવ