Posts by: Amit Patil

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર ડૉ. રસ પાલ કૌર

 

નવી દિલ્હી: આજની આધુનિક જીવનશૈલીમાં મહિલાઓમાં અનિયમિત માસિક (Irregular Periods) અને ચહેરા પર અનિચ્છનીય વાળ (Hirsutism) ની સમસ્યા ઝડપી વધી રહી છે. આ માત્ર બાહ્ય સુંદરતા કે માસિક ચક્ર સુધી મર્યાદિત સમસ્યા નથી, પરંતુ શરીરના અંદર ઊંડા સ્તરે થતા હોર્મોનલ અસંતુલનનું સૂચક છે. ખાસ કરીને Polycystic Ovary Syndrome (PCOS) આજકાલ આ સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે।

આ સમસ્યા મહિલાઓના આત્મવિશ્વાસ, માનસિક આરોગ્ય અને દૈનિક જીવનને પણ અસર કરે છે. ઘણી મહિલાઓ આ વિષય પર ખુલ્લેઆમ વાત કરી શકતી નથી, જેના કારણે સમસ્યા વધુ વધી જાય છે।

આયુર્વેદ મુજબ કારણ

આયુર્વેદ મુજબ, આ વિકાર મુખ્યત્વે વાત અને કફ દોષના અસંતુલન અને અગ્નિમાન્દ્ય (નબળી પાચન શક્તિ) ના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે શરીરમાં “આમ” (ટોક્સિન્સ) એકત્ર થાય છે, ત્યારે તે ધાતુઓના પોષણમાં અવરોધ ઉભો કરે છે અને હોર્મોનલ અસંતુલન પેદા કરે છે।

તેના પરિણામે—
• અંડોત્સર્જન (Ovulation) માં અવરોધ
• એન્ડ્રોજન હોર્મોનમાં વધારો
• અનિયમિત માસિક
• ચહેરા અથવા શરીર પર અનિચ્છનીય વાળ

Charaka Samhita માં “વિરુદ્ધ આહાર” અને “અહિતકારક દિનચર્યા” ને રોગોના મૂળ કારણ તરીકે જણાવવામાં આવ્યું છે. આજના સમયમાં જંક ફૂડ, તણાવ, મોડે સુધી જાગવું અને શારીરિક નિષ્ક્રિયતા આ સમસ્યાઓને વધુ ગંભીર બનાવે છે।

ઉપયોગી આયુર્વેદિક ઔષધિઓ અને સપ્લિમેન્ટ્સ

ઘણી અસરકારક આયુર્વેદિક જડીબુટ્ટીઓ આજે ભારત, અમેરિકા અને કેનેડામાં સુરક્ષિત સપ્લિમેન્ટ્સ તરીકે ઉપલબ્ધ છે:

  • Shatavari (શતાવરી): મહિલાઓ માટે ઉત્તમ રસાયણ, હોર્મોન સંતુલન, ઓવરીના સ્વાસ્થ્ય અને નિયમિત માસિક માટે લાભદાયક।
    Ashwagandha (અશ્વગંધા): તણાવ ઘટાડે છે અને કોર્ટેસોલને સંતુલિત કરે છે, જેના કારણે હોર્મોનલ સંતુલન સુધરે છે।
    Turmeric (હળદર / કર્ક્યુમિન): સોજો ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધારે છે।
    Cinnamon (દાલચીની): બ્લડ શુગર નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે।
    Fenugreek (મેથી): ગ્લુકોઝ મેટાબોલિઝમ સુધારી હોર્મોન સંતુલનમાં મદદ કરે છે।

(નોંધ: ઔષધિઓનો ઉપયોગ નિષ્ણાતની સલાહથી કરો)

આહાર અને જીવનશૈલીમાં જરૂરી સુધારા

નાના ફેરફારો મોટા પરિણામ આપી શકે છે:
• તાજું, ગરમ અને સહેલાઈથી પચી શકે એવું ભોજન લો
• જંક ફૂડ, વધારે ખાંડ અને તળેલા ખોરાકથી દૂર રહો
• નિયમિત દિનચર્યા અપનાવો (સમયસર સુવું અને જાગવું)
• દરરોજ 30–45 મિનિટ યોગ અથવા વ્યાયામ કરો
• વજન સંતુલિત રાખો—આ માસિકને નિયમિત કરવા માટે ખૂબ મદદરૂપ છે

દર્દીઓ માટે સંદેશ

આ સમસ્યા ખૂબ સામાન્ય છે અને તેનો અસરકારક ઉપચાર શક્ય છે. શરમ કે સંકોચના કારણે તેને અવગણશો નહીં. સમયસર નિષ્ણાતની સલાહ લેવાથી જટિલતાઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે।

વિશેષ પરામર્શ સુવિધા

મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ડૉ. રસ પાલ કૌર દ્વારા એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે: 9910672020
આ નંબર દ્વારા મહિલાઓ તેમની સમસ્યાઓ અંગે પ્રાથમિક નિઃશુલ્ક પરામર્શ મેળવી શકે છે. સંપૂર્ણ ગોપનીયતા, સહાનુભૂતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સારવાર આપવામાં આવે છે।

 

सूरत के निकेतन स्कूल में विद्यार्थियों के लिए विपासना मेडिटेशन शिविर का आयोजन

 

सूरत की जानी-मानी शैक्षणिक संस्था निकेतन स्कूल और धम्मा अंबिका के संयुक्त तत्वावधान में कक्षा 5 से 8 के विद्यार्थियों के लिए विशेष ‘विपासना मेडिटेशन’ सत्र का सफलतापूर्वक आयोजन किया गया। वराछा क्षेत्र में स्थित स्कूल परिसर में आयोजित इस शिविर में डिंपल लोटावाला, नवीनभाई और प्रतीकभाई द्वारा विद्यार्थियों को बहुत ही सरल शैली में ध्यान और एकाग्रता के पाठ सिखाए गए। एस.एन. गोयन्काजी की परंपरा के अनुसार, इन विशेषज्ञों ने विद्यार्थियों को आनापान पद्धति के माध्यम से मन पर नियंत्रण पाने और पढ़ाई में एकाग्रता बढ़ाने के लिए मार्गदर्शन प्रदान किया। आज के डिजिटल युग में मानसिक शांति और अनुशासन बना रहे, इस नेक उद्देश्य से आयोजित इस कार्यक्रम के लिए स्कूल के ट्रस्टीगण और अभिभावकों ने इन तीनों मार्गदर्शकों का आभार व्यक्त किया।

શિક્ષકોને સરકારી કાર્યક્રમોની જવાબદારીમાંથી દૂર કરવા રાકેશ હીરપરાની માંગ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં AAP પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ તડાફડી બોલાવી

 

શિક્ષકોને વધુમાં વધુ સમય વર્ગખંડમાં આપવા દેવામાં આવે, જેથી શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય : રાકેશ હીરપરા

આજે મળેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષી નેતા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ ભાજપ શાસકોને રીતસર બાનમાં લીધા હતા. કેન્દ્ર સરકારે કરેલા સર્વેક્ષણમાં શિક્ષણ ક્ષેત્રે દેશના સૌથી 10 નબળા રાજ્યોમાં ગુજરાત સ્થાન પામ્યું છે તેને લઈને શાસકો પર પસ્તાળ પાડતા રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, અવારનવાર શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં તેમના કામ વગરની જવાબદારીઓ સોંપવામાં આવે છે. શિક્ષકો વર્ગખંડમાં સમય જ નથી આપી શકતા. જેને લીધે ભાજપના આવા અણઘડ ફતવાઓને લીધે તેની અસર બાળકોના ભણતર પર પડી રહી છે. અભણ નેતાઓને શિક્ષણની વેલ્યુની ખબર નથી પડતી જેથી બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવે છે. શિક્ષકો પાસે ભણતર સિવાયના 40 પ્રકારના કામો કરાવાય છે, એટલું ઓછું હોય તેમ સરકારી કાર્યક્રમોમાં વીઆઇપીની સરભરા પણ કરાવવામાં છે છે જેની માઠી અસર શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે.

રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકોને સરકારી કાર્યક્રમોથી દૂર રાખવામાં આવે તેમજ શિક્ષકોને વધુમાં વધુ સમય વર્ગખંડમાં આપવા દેવામાં આવે, જેથી કરીને શિક્ષણની ગુણવત્તા સુધરી શકે. શિક્ષકોની અછત દૂર કરવામાં આવે, ઘણી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે જે ખૂબ જ ગંભીર બાબત છે.

શિક્ષકોને આપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરીઓને લીધે પણ શિક્ષણકાર્યમાં બાધા આવે છે. સત્ર શરુ થયાને ચાર મહિના જેટલો સમય થયો છે એમાં 40 પ્રકારની પ્રવૃત્તિઓ અને સરકારી કાર્યક્રમોની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી છે, જેની માઠી અસર શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે.

આમ, આજની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં AAP પ્રદેશ મહામંત્રી અને સમિતિના વિપક્ષ નેતા રાકેશ હીરપરાએ શાસકો સામે તડાફડી બોલાવી હતી. ભાજપ શાસકો રીતસરના બાનમાં આવી ગયા હતા અને તેમની પાસે રાકેશ હીરપરાના આક્ષેપોનો કોઈ જવાબ નોહતો.

आशुतोष कुमार सिन्हा: किसानों की आवाज़ और समाज सुधार की नई पहचान

 

बिहार की राजनीति हमेशा से जनहित, सामाजिक न्याय और किसान मुद्दों के इर्द-गिर्द घूमती रही है। आने वाले विधानसभा चुनाव में एक नया चेहरा चर्चा में है – आशुतोष कुमार सिन्हा, जो न केवल एक सशक्त अधिवक्ता के रूप में पहचाने जाते हैं, बल्कि एक सक्रिय सामाजिक कार्यकर्ता और किसानों के सच्चे हितैषी भी हैं।

पैतृक विरासत और प्रेरणा

आशुतोष जी का पैतृक निवास ग्राम अमैन, जिला जहानाबाद है। उनका परिवार लंबे समय से समाजसेवा और जनहित कार्यों से जुड़ा रहा है। इनके परदादा स्वतंत्रता सेनानी जमुना प्रसाद सिंह जी ने अंग्रेज़ों के ख़िलाफ़ स्वतंत्रता संग्राम में अहम भूमिका निभाई थी। वहीं इनके दादा श्री देवेंद्र प्रसाद शर्मा जी पटना हाई कोर्ट के प्रख्यात अधिवक्ता एवं समाज सुधारक रहे, जिन्होंने समाज में न्याय और समानता की अलख जगाई।

यही कारण है कि आशुतोष जी को सामाजिक सक्रियता का संस्कार विरासत में मिला। उन्होंने पारिवारिक मूल्यों को आत्मसात कर अपने जीवन का ध्येय “समाज और किसान उत्थान” को बना लिया।

शिक्षा और पेशेवर जीवन

कानून की पढ़ाई पूरी करने के बाद आशुतोष जी ने पटना हाई कोर्ट में अधिवक्ता के रूप में अपनी पहचान बनाई। वे सुप्रीम कोर्ट में भी सक्रिय हैं और वहां पर कई जनहित और सामाजिक महत्व के मामलों में पैरवी करते रहे हैं।

लेकिन सिर्फ अधिवक्ता होना ही उनका लक्ष्य नहीं था। उन्हें महसूस हुआ कि समाज की वास्तविक समस्याएं केवल अदालतों में हल नहीं हो सकतीं। इसके लिए जमीनी स्तर पर काम करना होगा। इसी सोच के साथ उन्होंने राजनीति और सामाजिक कार्यक्षेत्र को चुना।

किसानों के बीच सक्रिय भूमिका

पिछले दो वर्षों से आशुतोष जी रतनी फरीदपुर प्रखंड (जहानाबाद जिला) में किसानों के बीच सक्रिय रूप से कार्य कर रहे हैं। उन्होंने किसानों को संगठित करने, उनकी समस्याओं को समझने और उन्हें समाधान की दिशा में ले जाने का प्रयास किया है।

उनका मानना है कि “किसानों का उत्थान तभी संभव है जब उनका आर्थिक और राजनीतिक विकास साथ-साथ हो।” इसी विचारधारा को केंद्र में रखते हुए उन्होंने किसानों को जागरूक किया और सरकारी योजनाओं से जोड़ने की पहल की।

सरकारी योजनाओं को धरातल पर लागू कराना आसान नहीं होता। लेकिन आशुतोष जी बिना किसी प्रचार-प्रसार और शोर-शराबे के इस कार्य में लगातार जुटे रहे। वे यह सुनिश्चित करने का प्रयास कर रहे हैं कि मौजूदा बिहार सरकार की योजनाओं का लाभ अधिक से अधिक किसानों तक पहुंचे।

राजनीति में नई सोच

आशुतोष जी का मानना है कि राजनीति केवल सत्ता प्राप्ति का माध्यम नहीं, बल्कि समाज सुधार और विकास का रास्ता होना चाहिए। वे युवाओं और किसानों को राजनीति में सक्रिय भागीदारी के लिए प्रेरित कर रहे हैं।

उनकी राजनीति की सोच साफ है:

किसानों का आर्थिक सशक्तिकरण – आधुनिक खेती, सिंचाई सुविधा और फसल की उचित कीमत।

शिक्षा और जागरूकता – युवाओं को सही मार्गदर्शन और प्रतियोगी परीक्षाओं के लिए संसाधन।

स्वास्थ्य और बुनियादी सुविधाएं – ग्रामीण इलाकों में स्वास्थ्य केंद्र और आधारभूत ढांचे का विकास।

न्याय और पारदर्शिता – राजनीति और प्रशासन में भ्रष्टाचार मुक्त व्यवस्था।

प्रखर वक्ता और युवा नेतृत्व

कॉलेज के दिनों से ही आशुतोष जी एक प्रखर वक्ता रहे हैं। उन्होंने देश और विदेश में कई प्रतियोगिताओं में भाग लिया और बिहार का प्रतिनिधित्व किया। यही वाकपटुता और तार्किक सोच उन्हें भीड़ से अलग बनाती है।

उनकी भाषा सरल, लेकिन प्रभावशाली होती है, जो सीधे जनता के दिल को छू जाती है। वे किसानों, युवाओं और समाज के हर तबके से संवाद स्थापित करने की क्षमता रखते हैं।

सामाजिक सरोकार और भविष्य की राह

आशुतोष जी का जीवन केवल पेशेवर सफलता तक सीमित नहीं है। वे समाज के हर वर्ग के उत्थान के लिए निरंतर प्रयासरत हैं। उनका मानना है कि बिहार की असली ताकत उसके गाँव, किसान और युवा हैं। यदि इन्हें सशक्त कर दिया जाए तो बिहार देश के अग्रणी राज्यों में शामिल हो सकता है।

उनकी सोच है – “न्याय, विकास और पारदर्शिता के आधार पर ही समाज का वास्तविक उत्थान संभव है।”

निष्कर्ष

बिहार की राजनीति में जहाँ पारंपरिक नेताओं की छवि हावी रहती है, वहीं आशुतोष कुमार सिन्हा जैसे शिक्षित, ईमानदार और जमीनी नेताओं का उदय नई उम्मीदें जगाता है।

वे केवल चुनाव लड़ने वाले उम्मीदवार नहीं, बल्कि एक सामाजिक कार्यकर्ता, अधिवक्ता, किसान हितैषी और दूरदर्शी नेता के रूप में सामने आ रहे हैं। उनकी प्राथमिकता सत्ता नहीं, बल्कि समाज सेवा और किसान उत्थान है।

आने वाले बिहार चुनाव में आशुतोष जी की भूमिका पर सभी की निगाहें होंगी। यदि उन्हें जनता का समर्थन मिलता है, तो यह न सिर्फ जहानाबाद बल्कि पूरे बिहार के लिए नई दिशा तय करने वाला कदम साबित हो सकता है।

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ

 

પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે નિષ્ણાતોની ટીમ આપશે માર્ગદર્શન અને દવાઓ

વડોદરા/નવી દિલ્હી: પેટના ગંભીર અને લાંબા સમયથી ચાલી રહેલા રોગોથી પીડિત દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા તરીકે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ 13 જુલાઈ 2025ના રોજ વડોદરામાં યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પ Satva Ayurveda Hospital, A-1, વાગેશ્વરી સોસાયટી, ભારત પેટ્રોલ પંપ અને બાપોદ ગાર્ડન નજીક, વાઘોડિયા-અજવા રિંગ રોડ, વડોદરા ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે.

કેનાડાવાસી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આયુર્વેદાચાર્ય ડૉ. હરિષકુમાર વર્મા, અધ્યક્ષ – કેનેડિયન કોલેજ ઑફ આયુર્વેદા એન્ડ યોગ, આ કેમ્પ દરમિયાન Zoom મારફતે વિશેષ પરામર્શ આપશે. તેમના માર્ગદર્શન હેઠળ પ્રો. ડૉ. નિશાંત શુક્લા, પ્રો. ડૉ. ઓમ પ્રકાશ દવે તથા ડૉ. રાકેશ પ્રજાપતિ સહિત નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દર્દીઓનું નિદાન અને સારવાર કરશે.

ડૉ. વર્માએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં અલ્સરેટિવ કોલાઇટિસ, ફૅટી લિવર, લિવર सिरોસિસ, ગૅસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, સિલિએક રોગ, ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ (IBS), જૂની કબજિયાત જેવી પાચન સંબંધી જટિલ બીમારીઓનું આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.

કેમ્પમાં હાજરી આપનારા દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવશે, તેમજ વ્યક્તિગત આહાર યોજના, દૈનિક રૂટીન અને વ્યાયામ અંગે સલાહ પણ આપવામાં આવશે જેથી તેઓ લાંબા ગાળે લાભ લઈ શકે.
ડૉ. વર્માએ સ્પષ્ટ કર્યું કે કેમ્પમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી અનિવાર્ય છે. રસ ધરાવતા દર્દીઓ હેલ્પલાઇન નંબર +91 98982 44155 પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.

આ કેમ્પ પાચન રોગોથી પીડિત લોકો માટે એક કુદરતી, વૈજ્ઞાનિક અને સલામત આયુર્વેદિક ઉપચાર પૂરો પાડવા દિશામાં એક પ્રશંસનીય પહેલ છે, જેના દ્વારા દર્દીઓને દૂષ્પ્રભાવ વિના આરોગ્યલાભ પ્રાપ્ત થઈ શકશે.

ઔદ્યોગિક અને મજૂર અદાલતની નવી અદ્યતન બિલ્ડિંગનું વેસુ ખાતે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે લોકાર્પણ

 

સુરત: શહેરના વેસુ ભરથાણા વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ઔદ્યોગિક અને મજૂર કોર્ટની આત્યાધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જ નવી બિલ્ડિંગનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓના હસ્તે કોર્ટના સ્ટાફ ક્વાટર્સની ચાવીઓ પણ કોર્ટ સ્ટાફને સોંપવામાં આવી હતી.

સુરત ખાતે ઔદ્યોગિક અને મજૂર કોર્ટની સ્થાપના બાદ પહેલા કોર્ટ બહુમાળી બિલ્ડિંગ ખાતે અને હાલ અઠવા લાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત હતી. જોકે લેબર કોર્ટ માટે અલાયદી બિલ્ડિંગ હોય એવી માંગ લાંબા સમયથી થઈ રહી હતી. આખરે સરકાર દ્વારા વેસુ ભરથાણા ખાતે ઔદ્યોગિક તેમજ મજૂર અદાલતની બિલ્ડિંગના નિર્માણ માટે જગ્યા ફાળવતા પીડબલ્યુડી વિભાગ દ્વારા અહીં આધુનિક સુવિધાઓ થી સજ્જ એવી વિશાળ કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું. જેનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના ઔદ્યોગિક અદાલતનાં પ્રેસિડેન્ટ દેવધરા સાહેબ, તેમજ અન્ય ઔદ્યોગિક અને લેબર કોર્ટ નાં ન્યાયધીશો કોર્ટના સ્ટાફ, તેમજ લેબર લો પ્રેક્ટિશનર એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ નિમેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી દિનેશ પાટીલ, સિનિયર એડવોકેટ સુભાષ ચૌધરી, કનુભાઈ રાણા, પીએફ બક્ષી, ભોગી ભાઈ હાલારી, જે.બી.જરીવાલા, હર્ષદ પંડ્યા, તેમજ સેશન કોર્ટના સરકારી વકીલ નયન સુખડવાલા સહિત મોટી સંખ્યામાં વકીલો અને લેબર યુનિયનિસ્ટ ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં દરમિયાન સિનિયરોનું ન્યાયાધીશીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કોર્ટ પરિસરમાં નિર્માણ કરવામાં આવેલ સ્ટાફ ક્વાટર્સ ની ચાવીઓ પણ કર્મચારીઓને સોંપવામાં આવી હતી.

લિંબાયત – ડિંડોલી ને જોડતો રેલવે અંડરપાસ બ્રિજ જનતા માટે ‘આશીર્વાદરૂપ’ : વિક્રમ પાટીલ

 

સુરતઃ સુરત બજેટ સત્રની ચર્ચા દરમિયાન ભાજપના કોપીરેટર વિક્રમભાઈ પાટીલે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટને અનુમોદન આપ્યું હતું.વિક્રમભાઈ પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની દીર્ઘદ્રદિ અને ધારાસભ્ય સંગીતા પાટીલના માર્ગદર્શનમાં ડીડોલી અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ પ્રજાજનો માટે ‘આશીર્વાદરૂપ‘ છે. તેઓએ જણાવ્યું હતું કે, આ રેલ્વે અંડર બ્રીજની

કામગીરી અંદાજે ૬૦ (સાંઠ) કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. કુલ ૫૦૨ રનીંગ મીટર લંબાઈ ધરાવતા આ અંડર બ્રીજને ફકત નાના વાહનો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. ૭ (સાત) રેલ્વે ટ્રેકની નીચેથી આ બ્રીજ પસાર કરવામાં આવેલ છે. આ પ્રકારનો બ્રીજ ગુજરાતમાં સૌ પ્રથમ સુરત ખાતે બનાવવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન અંડરપાસમાં પાણીના સંભવિત ભરાવાના નિકાલ માટે ૭૦ લાખના ખર્ચે આઉટડોર બનાવવામાં

આવેલ છે. આ રેલ્વે અંડરપાસમાં હવા ઉજાસ માટે વેહિટલેશનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ રેલ્વે અંડર બ્રીજમાં ફાયરના મોટા વાહનો પસાર થઇ શકે તેમ ન હોય અંદાજે ૭.૫૦ લાખના ખર્ચે ફાયર ફાઇટીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેથી આગ અકસ્માતના સમયે અંડરબ્રીજની બહારથી જ ફાયરની ગાડી આ સિસ્ટમનો ઉપયોગ કરી અંડરપાસમાં પાણી મેળવી આગ પર કાબુ લાવી શકે છે

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

 

  • ગુજરાતી ફૂડ ઉપરાંત પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડની વિશાળ વેરાયટી પણ હવે શરૂ : ફરવા ગયેલા ગુજરાતીઓની જમવાની ચિંતા હવે નહિ રહે, અહીં જેવું જ પ્યોર વેજ અને હાઇજેનિક ટેસ્ટી ફૂડ મળી રહેશે
  • રેસ્ટોરેન્ટના સંચાલક એવા રાજકોટના ઉમેશભાઈ લાગણીભેર ભોજન કરાવે છે, ઉપરાંત હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ એટલે ટનાટન… આ રેસ્ટોરેન્ટ વર્લ્ડ ફેમસ વોકિંગ સ્ટ્રીટ નજીક આવેલું છે. હવે આ રેસ્ટોરેન્ટ 24×7 ખુલ્લું રહેશે. ઉપરાંત ત્યાં ગુજરાતીની સાથે પંજાબી,ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને જૈન ફૂડ પણ મળી રહેશે.

આ રેસ્ટોરેન્ટનું સંચાલન ઉમેશભાઈ સાંભળે છે. જેઓ માય હોલીડે મૂળ ટુર એન્ડ ટ્રાવેલ્સ- થાઇલેન્ડના માલિક છે અને રાજકોટના છે. અગાઉ આ રેસ્ટોરેન્ટ બપોરે 12થી રાત્રીના 12 વાગ્યા સુધી જ ખુલ્લું રહેતું હતું અને ગુજરાતી જ જમવાનું મળતું હતું. પણ ગુજરાતીઓની લાગણીને માન આપી હવે તેઓએ રેસ્ટોરેન્ટ 24 ×7 ખુલ્લું મૂક્યું છે. ઉપરાંત તેઓએ ટેસ્ટી ફૂડની વિશાળ વેરાયટી પણ ઉપલબ્ધ કરી છે. જેથી ત્યાં ફરવા જતા ગુજરાતીઓ ગમે ત્યારે ભોજનનો આનંદ માણી શકે. ઉમેશભાઈ અહીં રેસ્ટોરેન્ટમાં હાઇજિન, શુદ્ધતા અને સ્વાદનું સંપૂર્ણ પણે ધ્યાન રાખી ગ્રાહકોને લાગણીસભર ભોજન કરાવે છે. તેઓ દ્વારા ઓર્ડર ઉપર ફૂડ ડિલિવરી પણ કરી આપવામાં આવે છે.

વધુમાં ઉમેશભાઈ છેક ગુજરાતથી પરદેશમાં આવતા પ્રવાસીઓને મદદરૂપ થવા માટે પોતે જ હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે. ઉપરાંત તેઓ વર્ષોથી ત્યાં જ સ્થાયી થયા હોય, ગુજરાતીઓને જરૂર પડે ત્યાં મદદરૂપ પણ થાય છે. તો એક વખત ટનાટન ઇન્ડિયન રેસ્ટોરેન્ટની મહેમાનગતિ જરૂર માણજો.

ગુજરાતી મેનુ

સેવ ટમેટા સબ્ઝી, ગાંઠિયા સબ્ઝી, ડુંગળી સબ્ઝી, ડુંગળી ગાંઠિયા સબ્ઝી, મૂંગ મસાલા સબ્ઝી, દેશી ચણા, ઓળો, ભરેલા રીંગણા, ભીંડી મસાલા, રીંગણા બટાકા, રસાવાળા બટાકા, લસણીયા બટાકા, મિક્સ વેજીટેબલ, દહીં તિખારી, આલુ પાલક, સૂકી ભાજી,આલુ જીરા….

પંજાબી મેનુ

પનીર લબાબદાર, પનીર કડાઈ, પનીર તુફાની, પનીર ટિક્કા મસાલા, પનીર ભુર્જી, પનીર મટર, કાજુ પનીર, હરા ભરા કબાબ, વેજ કડાઈ, વેજ તુફાની, કાજુ કરી, પાલક પનીર, સ્વીટ કોર્ન પનીર, પનીર ચણા મસાલા…

રોટલી

તંદૂરી રોટી, નાન, કુલચા, લચ્છા પરાઠા, ફુલકા રોટી, તવા રોટલી, સ્વામિનારાયણ રોટલી, બાજરાનો રોટલો, ભાખરી, મેથી થેપલા, પરોઠા, પુરી….

સાઉથ ઇન્ડિયન

ઈડલી સાંભાર, મેંદુ વડા, મસાલા ઢોસા, મૈસુર મસાલા, સાદા ઢોસા, ચીઝ ઢોસા, રવા મસાલા ઢોસા, ટામેટા ઉત્તપમ, ડુંગળી ઉત્તપમ…

નાસ્તો

ઈડલી સાંભાર, મેંદુ વડા, ફાફડા ગાઠીયા, જલેબી, મેથીના ભજીયા,

ડુંગળીના ભજીયા, પનીર પકોડા, બટાકા વડા, આલુ પરાઠા, તવા પરાઠા, થેપલા, દહીં, લસણ ચટણી, બટાકા પૌવા, ભજીયા, ઇદડા, બ્રેડ પકોડા, પુરી સુકીભાજી, છોલે ભટુરે…

સ્વીટ

ગુલાબ જાંબુ, ગાજરનો હલવો, ડ્રાયફ્રુટ્સ શીરો, મોહનથાળ, કેરીનો ૨સ, રસગુલ્લા…

ડ્રિન્ક્સ

ચા, કોફી, લસ્સી- મીઠી/ખારી, મેંગો લસ્સી, સોફ્ટ ડ્રિંક્સ, લેમન સોડા…

ટનાટન ઇન્ડિયન રેસ્ટોરન્ટ

વોકિંગ સ્ટ્રીટ પાસે,

સાઉથ પટ્ટાયા, થાઇલેન્ડ

+66969622030

+66944490501

ગુગલમેપ

maps.app.goo.gl/yGGjzgQaFKXCobqk7  

Shriram Finance Limited, flagship company of the Shriram group, #TogetherWeSoar,
श्रीराम फाइनेंस ने दिग्गज राहुल द्रविड़ के साथ मिलकर शुरू किया प्रेरक कैंपेन ‘#TogetherWeSoar’

 

  • अभियान, श्रीराम फाइनेंस की मूल धारणा को रेखांकित करता है, जो कहती है कि ‘हम उड़ान तभी भरते हैं, जब हम एक साथ आते हैं। अपने ग्राहकों के साथ सम्बन्धों को मज़बूत बनाकर, हम उन्हें अपनी शक्ति को पहचान कर, अपने सपनों को हासिल करने में उनकी मदद करते हैं।‘
  • भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान और कोच राहुल द्रविड़, श्रीराम फायनेंस के ब्रांड एंबेसडर के रूप में कैंपेन में नज़र आतें हैं।
  • प्रसिद्ध अभिनेता और पद्म भूषण और पद्म श्री पुरस्कार विजेता नसीरुद्दीन शाह ने हिंदी में शिर्षित ‘हर इंडियन के साथ: जुड़ेंगे, उड़ेंगे’ कैंपेन एड फिल्म के लिए अपनी आवाज दी है।
  • अकादमी पुरस्कार विजेता के. एस. चंद्रबोस और प्रसिद्ध तमिल गीतकार मधन कर्की ने क्रमशः विज्ञापन फिल्म के तेलुगु और तमिल अनुवादों के लिए बोल लिखें हैं।

मुंबई, 30 नवंबर, 2024: देश की प्रमुख वित्तीय सेवा प्रदाताओं मे से एक, श्रीराम ग्रुप की प्रमुख कंपनी श्रीराम फाइनेंस ने ‘#TogetherWeSoar’ शिर्षित, एक बेहद प्रेरक ब्रांड कैंपेन प्रारंभ किया है। यह कैंपेन, परस्पर संबंध और एकता की ताकत पर प्रकाश डालते हुए, श्रीराम फाइनेंस की भारत की उम्मीदों के साथ साझेदारी की प्रतिबद्धता दर्शाता है।

आज, कई भारतीय ‘तो क्या?’ के सिद्धांत को अपना रहे हैं, जो सफलता की अपनी यात्रा में किसी भी चुनौती को पार करने की आकांक्षा को दर्शाता है। इस कैंपेन का उद्देश्य इस भावना का जश्न मनाना और राहुल द्रविड़ के अपने जीवन के एक अंश के साथ साझेदारी को आगे बढ़ने के साधन के रूप में दर्शाना है।

संदेश स्पष्ट है, ‘टुगेदर, वी सोअर’| अपने ग्राहकों के साथ संबंधों को मज़बूत बनाकर, हम उन्हें अपनी शक्ति को पहचान कर, अपने सपनों को हासिल करने में उनकी मदद करते हैं।

Shriram Finance – #TogetherWeSoar | #JudengeUdenge (Hindi) –

https://bit.ly/tws_h

कैंपेन को प्रेर्णात्मक बनाने वाली स्टार पॉवर

कैंपेन में क्रिकेट के दिग्गज राहुल द्रविड़ ब्रांड एंबेसडर के रूप में शामिल हैं, जो टीमवर्क और दृढ़ता के मूल्यों को दर्शाते हैं, जिसका श्रीराम फाइनेंस भी समर्थन करता है। उनकी उपस्थिति, विकास को प्रेरित करने वाली साझेदारियों को बढ़ावा देने के लिए ब्रांड की प्रतिबद्धता की पुष्टि करती है।

अभियान के प्रभाव को और बढ़ाते हुए, प्रसिद्ध अभिनेता नसीरुद्दीन शाह ने हिंदी एड फिल्म  ‘हर इंडियन के साथ: जुड़ेंगे, उड़ेंगे’ के संस्करण में अपनी आवाज़ दी है। ५० से अधिक वर्षों तक फिल्मों में अभिनय और निर्देशन करने वाले, पद्म भूषण और पद्म श्री पुरस्कार विजेता को भारतीय सिनेमा में उनके विशेष योगदान के लिए कई पुरस्कार मिले हैं। श्रीराम फाइनेंस के संदेश के लिए उनकी शक्तिशाली आवाज़, सार्थक साझेदारी के माध्यम से व्यक्तियों को उनके सपनों को प्राप्त करने में मदद करने के समर्पण पर ज़ोर देती है।

इस अभियान में तेलुगू संस्करण के लिए अकादमी पुरस्कार विजेता के. एस. चंद्रबोस द्वारा बोल लिखे गए है और तमिल संस्करण के लिए प्रशंसित गीतकार मधन कर्की द्वारा बोल लिखे गए हैं, जिससे विभिन्न क्षेत्रों के दर्शकों के साथ जुड़ना संभव होगा।

राष्ट्रव्यापी पहल

व्यापक 360-डिग्री मीडिया दृष्टिकोण के साथ, ‘#TogetherWeSoar’ अभियान प्रिंट, डिजिटल, टेलीविज़न, सोशल मीडिया और आउटडोर प्लेटफ़ॉर्म के साथ-साथ पूरे भारत में चुनिंदा सिनेमाघरों के माध्यम से दर्शकों तक पहुँचेगा। अगले दो महीनों में, अभियान को देश भर में प्रदर्शित किया जाएगा, जिसमें विविध शहरी और ग्रामीण दर्शकों को लक्षित किया जाएगा, ताकि श्रीराम फाइनेंस की वित्तीय यात्रा के हर चरण में ग्राहकों के साथ साझेदारी करने की प्रतिबद्धता को मजबूत किया जा सके। श्रीराम फाइनेंस ने प्रो कबड्डी लीग के साथ भी भागीदारी की है |

साझेदारी का संदेश

श्रीराम फाइनेंस में मार्केटिंग की एग्ज़ेक्युटिव डायरेक्टर के रूप में कार्यरत, एलिज़ाबेथ वेंकटरमन ने अभियान के बारे में जानकारी साझा करते हुए कहा, “टुगेदर, वी सोअर’, हर भारतीय के साथ खड़े होने और उनकी आकांक्षाओं का समर्थन करने के हमारे वादे का प्रतीक है – चाहे वह फिक्स्ड डेपॉज़िट्स हो, वाहनों की फाइनेंसिंग हो, छोटे व्यवसायों के लोन हों, या गोल्ड या पर्सनल लोन आदि के माध्यम से धन तक त्वरित पहुँच प्रदान करना हो। सात भाषाओं में तैयार हमारा रचनात्मक दृष्टिकोण, हमें पूरे देश में विविध दर्शकों के साथ गहराई से जुड़ने में मदद करेगा ।”

इस कैंपेन के वीडियो में द्रविड़ सभी तरह के लोगों को श्रीराम फाइनेंस से साझेदारी करके अपने जीवन स्तर को ऊपर उठाने और अपनी अभिलाषा को पूरा करने के लिए प्रेरित करते दिखाई देते हैं। यह कैंपेन एक बेहद सशक्त रूप में एक स्टेडियम में खत्म होता है। यह स्टेडियम वह जगह है जो पूरे देश को एक साथ जोड़ती है। श्रीराम फाइनेंस देश के  वित्तीय परिदृश्य को बदलने में एक अहम भूमिका निभाने के लिए प्रतिबद्ध है।

मजबूत संबंध बनाना

अंततः ‘टुगेदर, वी सोअर’ सिर्फ़ एक अभियान से कहीं ज़्यादा है; यह वित्तीय सशक्तिकरण में एक महत्वपूर्ण भागीदार के रूप में श्रीराम फाइनेंस की भूमिका का प्रमाण है। यह ब्रांड, ग्राहकों को उनके विकास और समृद्धि के लिए ज़रूरी ऋण तक पहुँचने में मदद करने के लिए समर्पित है, जो भारत को एक विकसित अर्थव्यवस्था बनने की दिशा में आगे बढ़ाने की अपनी प्रतिबद्धता को मज़बूत करता है।

નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.
સુરતમાં પાંચ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

 

દિવાળી અને કરવા ચોથ સ્પેશિયલ કલેક્શન

  • ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ
    સુરત. સુરતના સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 16 થી 20 ઓક્ટોબર સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે. ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ્સ વિવર્સ કિંમત માં મળશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. દિવાળી અને કરવા ચોથ , તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.

બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇક્કત હાથવણાટની પટોળા સાડી 15 હજારથી માંડીને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.

બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.

ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.

બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ થશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે બિહારનું તુસ્સાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.