અમિત પાટીલ. સુરત. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ પાંડેસરા ખાતે આવેલા મરાઠા નગર ખાતે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લઇ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર ની શરૂઆત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી અને પુષ્પહાર અર્પણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે મરાઠી કુનબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ રાહુલ પાટીલ તથા અન્ય પદાધિકારી મુકેશ પાટીલ , આબા પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Posts
- SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન યોજાશે
- વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી
- એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સ યોજાઈ
- સુરતમાં ઈન્ડિયાની સૌથી મોટી ઈન્ટર ક્લબ અને ઈન્ટર સ્કૂલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપનું આયોજન
- રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરાયું