સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

 

મુંબઈ. 10 સપ્ટેમ્બર 2024: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત સાતમા વરસે સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન મેદાન, બોરિવલી પશ્ચિમ ખાતે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ કરશે. આ વરસે પણ ભવ્ય અને ધમાકેદાર નવરાત્રિની ઉજવણી થશે તેમાં શંકા નથી. નવરાત્રિના દસ દિવસના ઉત્સવ દરમિયાન રોજ ત્રીસ હજારથી વધુ ઉત્સાહી ખેલૈયા અહીં નવરાત્રી રમવા પહોંચી જશે.
આજે પૂર્વ સંસદ સભ્ય શ્રી ગોપાળ શેટ્ટી, ધારાસભ્ય શ્રી સુનીલ રાણે, સાઈ ગણેશ વેલફેર અસોસિયેશનના પદાધિકારી અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર સંતોષ સિંહ અને સહ-આયોજક નગરસેવક શિવા શેટ્ટી સહિત અન્ય સભ્યો અને સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજનની સાથે મહારાષ્ટ્રના સૌથી મોટા અને ભવ્ય નવરાત્રિના આયોજનની તૈયારીની શરૂઆત થઈ છે, જે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2024 સુધી ચાલશે.

ભૂમિ પૂજન દરમિયાન શ્રી ગોપાળ શેટ્ટીએ ઉત્તર મુંબઈમાં આ પ્રકારના યાદગાર આયોજનના યજમાન બનવા પર ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવવાની સાથે આ નવરાત્રિને સમારોહના કેન્દ્ર સમાન ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તહેવારોના માધ્યમ દ્વારા સદભાવ અને એકતા જેવી બાબતને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાવો જોઇએ. શ્રી શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે, બોરિવલીમાં નવરાત્રિ અંબા માતા પ્રત્યેની અમારી ભક્તિનું પ્રતિક છે. અને અમે નવરાત્રિની ઉજવણી ભવ્યતાથી સફળતાપૂર્વક થાય એવું ઇચ્છીએ છીએ.
ધારાસભ્ય શ્રી સુનીલ રાણેએ આ આયોજનને વિશ્વ સ્તરીય ગણાવ્યો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે દસ દિવસમાં પાંચ લાખથી વધુ માતાજીના ભક્તો આવવાની અપેક્ષા સાથે, બોરિવલીમાં ફાલ્ગુની પાઠકના તાલે યોજાતી નવરાત્રિ મહારાષ્ટ્રના સૌથી ભવ્ય આયોજનોમાંનું એક છે. અમને ગર્વ છે કે અમારું બોરિવલી વિધાનસભા ક્ષેત્ર એના સર્વોકૃષ્ટ નાગરિક સુવિધા માટે ઓળખાય છે. એ સાથે સૌથી ભવ્ય અને લોકપ્રિય નવરાત્રિની ઉજવણી માટે પણ જાણીતું છે. અમે અમારા નાગરિકોને એક અદભુત અનુભવ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જ્યાં તેઓ અંબા માતાની ભક્તિની સાથે સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમવાનો આનંદ માણી શકે છે. હું આયોજન સમિતિને શુભેચ્છા આપું છું.

સાઈ ગણેશ વેલફેર અસોસિયેશનના પદાધિકારી અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર શ્રી સંતોષ સિંહે આયોજનની સફળતાનો શ્રેય માનનીય સંસદસભ્ય અને કેન્દ્રિય પ્રધાન શ્રી પિયુષ ગોયલને આપ્યો હતો. તેમણે કહ્યું કે શ્રી પિયુષ ગોયલના સમર્થન અને પ્રોત્સાહન વિના આ કાર્યક્રમ સંભવિત નહોતો. પિયુષ ગોયલ માત્ર પ્રેરણા સ્રોત જ નથી, પણ અમારી પ્રેરક શક્તિ પણ છે. તેમનું નેતૃત્વ અમારા માટે અમારા માટે અમૂલ્ય છે. તેમના આશીર્વાદથી અમે આ નવરાત્રિને યાદગાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

નવરાત્રિ 2024ની રોમાંચક ઝલક

• નવરાત્રિનું આયોજન ૧૩ એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન મેદાનમાં થઈ રહ્યું છે.

• ગરબા પ્રેમીઓ માટે 2,00,000 ચોરસ ફૂટનો વિશાળ વુડન ડાન્સ ફ્લૉર બનાવવામાં આવશે.

• કાર્યક્રમની સુરક્ષા અને સંચાલન સુચારુ પણે ચાલે એ સુનિશ્ચિત કરવા માટે 400થી વધુ સુરક્ષાકર્મી/બાઉન્સર્સ અને 200થી વધુ સ્વયંસેવક ઉપસ્થિત રહેશે.

• સુરક્ષા માટે કાર્યક્રમ સ્થળે 100 સીસીટીવી અને પીટીઝેડ કેમેરા લગાવવામાં આવશે. ઉપરાંત 1000 કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

• બુક માય શો પર પાસનું વેચાણ શરૂ થઈ ગયું છે.

આ વરસના કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ ખેલૈયાને આકર્ષક ઇનામોની સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ અંગેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમ એક સાંસ્કૃતિક ઉત્સવ હશે જેમાં ભક્તિ, નૃત્ય અને મનોરંજનનું મિશ્રણ હશે અને સમગ્ર શહેરથી આવેલા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે.

ગણેશોત્સવ: દીપ દર્શન વિદ્યા સંકુલમાં પર્યાવરણ અનુકૂળ ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન

 

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમા અને સંસ્કૃતિની ઉજવણી

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક શ્રી દશરથભાઈ પટેલ, તમામ આચાર્ય અને શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો.

આ દિવસની વિશેષતા એ હતી કે, આજે ટેકનોલોજી અને AI ના યુગમાં દીપ દર્શન સ્કુલના નાના બાળકો એ પર્યાવરણને અનુલક્ષીને ઝાડના પાન અને પ્રાકૃતિક માટીનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમા બનાવવામાં ખાસ રસ લીધો. આ રીતે વિસર્જન સમયે પાણીમાં રહેલા જીવ માટે ગણેશજીની પ્રતિમા આશીર્વાદરૂપ બની રહી છે, અને હાનિકારક પુરાવા નહીં બની શકે.

શિક્ષણની સાથે સંસ્કૃતિ અને પરંપરાઓને મનમન્નાવું, તે માટે બાળકો એ સ્વિદિષ્ટ નૈવેદ્ય બનાવવામાં રસ દાખવ્યો. તેમાં નાળિયેરના મોદક, ખજૂરના મોદક, ચોકલેટના મોદક તથા વિવિધ પ્રકારનાં ચૂરમાના લાડુ અને મોતીચૂરના લાડુનો સમાવેશ થતો હતો.

જ્યાં આજકાલના બાળકો ઘણા વખતથી પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે દિશાહીન બનતા જોવા મળે છે, ત્યાં આ સ્કુલએ પોતાના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ અને સંસ્કૃતિને સમજવાનો અને આત્મસાત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

આજના કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યોગ્ય પસંદગી કરવા માટે, સ્કુલના બાળકોના વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

I will keep telling the world that PM Modi has faith in Gujarat model
मैं दुनिया को बताकर रहूंगा प्रधानमंत्री मोदी का गुजरात मॉडल पर भरोसा

 

प्रधानमंत्री नरेंद्र मोदी ने 06 सितंबर को गुजरात में ‘जल संचय जन भागीदारी’ पहल की वर्चुअल शुरुआत की और जल संकट को दूर करने के लिए गुजरात मॉडल पर अपने विश्वास को दोहराया। उन्होंने कहा कि गुजरात में जल प्रबंधन के क्षेत्र में किए गए प्रयासों की सफलता ने उन्हें विश्वास दिलाया है कि यही मॉडल देशभर में जल संकट को समाधान प्रदान कर सकता है।

प्रधानमंत्री मोदी ने उल्लेख किया कि उत्तर गुजरात की स्थिति दो दशक पहले बेहद गंभीर थी और पूर्ववर्ती सरकारों में जल प्रबंधन के प्रति दूरदर्शिता का अभाव था। उन्होंने याद किया कि तब उन्होंने यह ठान लिया था कि वे दुनिया को दिखाएंगे कि जल संकट को दूर किया जा सकता है। इस दिशा में, उन्होंने सरदार सरोवर बांध का निर्माण पूरा किया और सौनी योजना की शुरुआत की।

प्रधानमंत्री मोदी ने कहा कि विपक्ष ने इन योजनाओं की प्रभावशीलता पर सवाल उठाए थे, लेकिन आज गुजरात मॉडल की सफलता ने सबको जवाब दे दिया है। उनका अनुभव उन्हें यह विश्वास दिलाता है कि जल संकट का समाधान संभव है और गुजरात की यह सफलता अन्य राज्यों और पूरे देश के लिए एक प्रेरणा बन सकती है।

प्रधानमंत्री ने यह भी कहा कि वे अपने प्रयासों और गुजरात के मॉडल को दुनिया के सामने लाकर जल संकट के समाधान में एक नई दिशा देने की कोशिश करेंगे।

Vinesh Phogat and Bajrang Punia join Congress
विनेश फोगट और बजरंग पुनिया कांग्रेस में शामिल

 

पहलवान विनेश फोगट और बजरंग पुनिया कांग्रेस पार्टी में शामिल हो गए हैं। उन्होंने पार्टी महासचिव केसी वेणुगोपाल, पार्टी नेता पवन खेड़ा, हरियाणा कांग्रेस प्रमुख उदय भान और हरियाणा के एआईसीसी प्रभारी दीपक बाबरिया की उपस्थिति में कांग्रेस की सदस्यता ग्रहण की।

यह कदम कांग्रेस पार्टी के लिए एक महत्वपूर्ण राजनीतिक सगाई का संकेत है, जिसमें खेल जगत की प्रमुख हस्तियों ने पार्टी में शामिल होकर एक नया पहलू जोड़ा है। विनेश फोगट और बजरंग पुनिया की पार्टी में शामिल होने से कांग्रेस को न केवल खेल क्षेत्र में, बल्कि जनता के बीच भी नई ऊर्जा और समर्थन मिलने की उम्मीद है।

यह घटनाक्रम कांग्रेस के लिए एक महत्वपूर्ण राजनीतिक रणनीति का हिस्सा है, जिसमें पार्टी विभिन्न क्षेत्रों से प्रभावशाली व्यक्तियों को अपने पक्ष में लाकर अपनी राजनीतिक स्थिति को मजबूत करना चाहती है।

White House calls Russian claims of US interference in India elections 'ridiculous'
व्हाइट हाउस ने भारत चुनावों में अमेरिकी हस्तक्षेप के रूसी दावों को “हास्यास्पद” बताया

 

08 मई, 2024 को रूस ने संयुक्त राज्य अमेरिका पर भारत के चल रहे आम चुनावों को जटिल बनाने का आरोप लगाया। रूसी विदेश मंत्रालय ने आरोप लगाया कि वाशिंगटन भारत में आंतरिक राजनीतिक स्थिति को असंतुलित करने के प्रयास में लगा हुआ है, और उसने कहा कि अमेरिका चुनावों के बीच हस्तक्षेप कर रहा है।

रूसी दावों के बाद, व्हाइट हाउस ने प्रतिक्रिया देते हुए इन आरोपों को “हास्यास्पद” और अस्वीकार्य बताया। व्हाइट हाउस के राष्ट्रीय सुरक्षा संचार सलाहकार जॉन किर्बी ने इस मुद्दे पर प्रतिक्रिया देते हुए कहा कि अमेरिका का भारत के चुनावों में कोई हस्तक्षेप नहीं है और यह आरोप पूरी तरह से आधारहीन हैं। किर्बी ने स्पष्ट किया कि अमेरिका भारत की संप्रभुता और स्वतंत्रता का सम्मान करता है और किसी भी देश के चुनावी मामलों में हस्तक्षेप करने का इरादा नहीं रखता।

रूसी आरोपों को खारिज करते हुए किर्बी ने कहा कि अमेरिका और भारत के बीच द्विपक्षीय संबंध मजबूत और पारदर्शी हैं, और दोनों देशों के बीच सहयोग किसी भी प्रकार की बाहरी राजनीतिक गतिविधियों से प्रभावित नहीं होता। इस स्थिति ने अमेरिकी और भारतीय अधिकारियों के बीच किसी भी संभावित तनाव को भी स्पष्ट किया और यह पुष्टि की कि अमेरिका का विदेश नीति के संदर्भ में कोई भी असामान्य या अनुचित प्रयास नहीं है।

Terror of man-eating wolves continues in Bahraich, UP: 12-year-old child becomes the new victim
यूपी के बहराइच में आदमखोर भेड़ियों का आतंक जारी: 12 वर्षीय बच्चा बना नया शिकार

 

उत्तर प्रदेश के बहराइच जिले में आदमखोर भेड़ियों का आतंक खत्म होने का नाम नहीं ले रहा है। हाल के महीनों में बहराइच में आदमखोर भेड़ियों के हमलों की एक श्रृंखला देखने को मिली है। इन भेड़ियों ने स्थानीय लोगों के बीच भय और चिंता का माहौल पैदा कर दिया है।

‘ऑपरेशन भेड़िया’ के तहत शुरू की गई कार्रवाई के बावजूद, बहराइच में अभी भी दो आदमखोर भेड़िये खुलेआम घूम रहे हैं। इन भेड़ियों के हमलों ने लोगों की सुरक्षा को खतरे में डाल दिया है। ताजा घटना में, एक 12 वर्षीय बच्चा आदमखोर भेड़ियों का शिकार बन गया। यह हमला तब हुआ जब बच्चा और उसकी बहन पानी लेने के लिए बाहर गए थे। हालांकि, बच्चे को बचा लिया गया है और वह अब खतरे से बाहर है।

उत्तर प्रदेश पुलिस और वन विभाग ने भेड़ियों को पकड़ने के लिए सभी उपलब्ध संसाधनों का उपयोग किया है। इसके पूर्व, ‘ऑपरेशन भेड़िया’ के तहत यूपी पुलिस और वन विभाग ने बहराइच में चार आदमखोर भेड़ियों को सफलतापूर्वक पकड़ा था। बावजूद इसके, बहराइच के करीब के इलाकों में भेड़ियों ने नए शिकार की तलाश शुरू कर दी है, जिससे तनाव बढ़ गया है।

स्थानीय प्रशासन और वन विभाग की टीमों की पूरी कोशिश है कि इन आदमखोर भेड़ियों को जल्द से जल्द पकड़ा जाए ताकि क्षेत्रवासियों की सुरक्षा सुनिश्चित की जा सके। लोगों को सलाह दी जा रही है कि वे सावधान रहें और किसी भी संदिग्ध गतिविधि की जानकारी तुरंत प्रशासन को दें।

પથદર્શક પ્રકાશ: અમારા શાળાના જ્ઞાન વણનારાઓને શ્રદ્ધાંજલિ

 

ટીચર્સ ડેના પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો અને માર્ગદર્શકોનું સન્માન કર્યું અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, જેમણે તેમને તકો અને સફળતાની દુનિયા તરફ માર્ગદર્શન આપ્યું. આ ઉજવણીએ શિક્ષણનું મહત્વ અને શિક્ષકોની નવી પેઢીને ઘડવામાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જે વિદ્યાર્થીઓની અંદરની ક્ષમતાનો જાગૃત કરે છે અને વિવિધ કારકિર્દીના માર્ગો ખોલે છે.

વિદ્યાર્થીઓએ નાટકો, નૃત્ય બેલેટ અને ગીતો દ્વારા સમગ્ર ફેકલ્ટી પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. આ દિવસ આનંદ અને હાર્દિક શ્રદ્ધાંજલિથી ભરેલું હતું, જેના કારણે શિક્ષકોને તેમના પસંદ કરેલા વ્યવસાય પર ગર્વ અનુભવાયો – એક એવો વ્યવસાય જે માનવજાત અને સમગ્ર વિશ્વના ભવિષ્યને ઘડવાની શક્તિ ધરાવે છે.

President Draupadi Murmu presented National Awards on Teachers' Day at Vigyan Bhavan
राष्ट्रपति द्रौपदी मुर्मू ने विज्ञान भवन में शिक्षक दिवस पर राष्ट्रीय पुरस्कार प्रदान किए

 

भारत की राष्ट्रपति द्रौपदी मुर्मू ने 05 सितंबर को विज्ञान भवन, नई दिल्ली में राष्ट्रीय शिक्षक पुरस्कार 2024 प्रदान किए। इस अवसर पर राष्ट्रपति मुर्मू ने 82 चयनित पुरस्कार विजेताओं को सम्मानित किया। राष्ट्रीय शिक्षक पुरस्कार का उद्देश्य देश में शिक्षकों के अद्वितीय योगदान को मान्यता देना और उनकी सराहना करना है।

इन पुरस्कारों के माध्यम से, उन शिक्षकों को सम्मानित किया गया है जिन्होंने अपनी गहरी प्रतिबद्धता और समर्पण के साथ न केवल शिक्षा की गुणवत्ता में सुधार किया है, बल्कि अपने छात्रों के जीवन को भी समृद्ध बनाया है। राष्ट्रपति मुर्मू ने अपने संबोधन में शिक्षकों की भूमिका को अत्यंत महत्वपूर्ण बताते हुए उनके कठिन परिश्रम और समर्पण की सराहना की।

पुरस्कार समारोह के दौरान, राष्ट्रपति ने उन शिक्षकों की सराहना की जिन्होंने शिक्षा के क्षेत्र में नवाचार और उत्कृष्टता का परिचय दिया है। उन्होंने कहा कि ये शिक्षक समाज के प्रेरणास्त्रोत हैं और उनके प्रयासों से शिक्षा के क्षेत्र में सकारात्मक परिवर्तन आया है।

राष्ट्रपति मुर्मू ने इस अवसर पर शिक्षकों को भविष्य के लिए प्रेरित करते हुए कहा कि शिक्षा के क्षेत्र में सुधार और नवाचार निरंतर चलते रहना चाहिए ताकि सभी छात्रों को गुणवत्तापूर्ण शिक्षा मिल सके।

यह पुरस्कार समारोह न केवल शिक्षकों की मेहनत को मान्यता देता है बल्कि शिक्षा के प्रति समाज के दृष्टिकोण को भी बदलने में महत्वपूर्ण भूमिका निभाता है। इस तरह के सम्मान शिक्षकों को प्रेरित करते हैं और शिक्षा के क्षेत्र में उत्कृष्टता को प्रोत्साहित करते हैं।

યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા ખેલૈયા મીટનું કરાયું આયોજન

 

  • મહિલા સુરક્ષા સહિત યશ્વી નવરાત્રિ મહોત્સવના મજબૂત પાસાઓની ખેલૈયાઓને આપી માહિતી
  • સીઝન પાસ ધરાવતી ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે યોજાશે ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ

સુરત. ગુજરાતનું લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક યશ્વી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ્વી એન્ટરટેનમેન્ટ અને બીયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે યશ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશ્વી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોંડ ઇવેન્ટના સથવારે યશ્વી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશ્વી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર ૨૪*૭ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે. જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હજાર હશે. જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે. મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશ્વી નવરાત્રી મહોત્સવમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયાં કયાં પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવમાં આવ્યું છે એ અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસિસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ચેંજીંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશ્વી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટ્સના પમિર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે.

PM Narendra Modi concludes his Singapore visit, leaves for India
प्रधानमंत्री नरेंद्र मोदी ने सिंगापुर यात्रा पूरी की, भारत के लिए रवाना हुए

 

प्रधानमंत्री नरेंद्र मोदी ने 05 सितंबर को अपनी सिंगापुर यात्रा पूरी की और भारत के लिए रवाना हो गए। अपनी इस यात्रा के दौरान, पीएम मोदी ने सिंगापुर के राष्ट्रपति थर्मन शानमुगरत्नम, प्रधानमंत्री लॉरेंस वोंग, वरिष्ठ मंत्री ली ह्सियन लूंग और एमेरिटस वरिष्ठ मंत्री गोह चोक टोंग से महत्वपूर्ण मुलाकातें कीं। इन बैठकों में भारत और सिंगापुर के बीच द्विपक्षीय संबंधों को सुदृढ़ करने और विभिन्न क्षेत्रों में सहयोग बढ़ाने पर चर्चा हुई।

यात्रा के दौरान, कई महत्वपूर्ण समझौता ज्ञापनों पर हस्ताक्षर किए गए, जो दोनों देशों के बीच व्यापार, निवेश और अन्य महत्वपूर्ण क्षेत्रों में सहयोग को नई दिशा देंगे। प्रधानमंत्री मोदी ने सिंगापुर के जीवंत व्यापारिक समुदाय के नेताओं से भी मुलाकात की, जिससे भारत और सिंगापुर के आर्थिक संबंधों को और मजबूती मिली।

यह यात्रा भारत और सिंगापुर के मंत्रिस्तरीय गोलमेज बैठक के कुछ ही दिनों बाद हो रही है। 26 अगस्त को आयोजित इस बैठक में, भारत के चार केंद्रीय मंत्रियों और सिंगापुर के छह मंत्रियों ने भाग लिया था। बैठक में डिजिटलीकरण, कौशल विकास, स्थिरता, स्वास्थ्य, उन्नत विनिर्माण और कनेक्टिविटी जैसे महत्वपूर्ण क्षेत्रों की पहचान की गई और इन पर विचार विमर्श किया गया।

प्रधानमंत्री मोदी की सिंगापुर यात्रा ने दोनों देशों के बीच रणनीतिक साझेदारी को और सशक्त बनाने का मार्ग प्रशस्त किया है और आने वाले दिनों में इस सहयोग के सकारात्मक परिणाम देखने को मिल सकते हैं।